મહામારી / કોરોનાને કારણે બાળકોને ઘરમાં જ પુરી રાખવા ખતરારૂપ, સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

A survey was conducted on the psyche of children during the Corona period

કોરોના કારણે બાળકોની મનોસ્થિતિ પર ગંભીર અસરો પડી છે. લાંબુ લોકડાઉન રહેતા બાળકો ઘરની બહાર ન નીકળી શક્યા ત્યારે તાજેતરમાં થયેલ સર્વેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ