કોવિડ 19 / નવા કોરોના સ્ટ્રેઇનને લઈ આરોગ્ય મંત્રાલયનું રાહત આપતું નિવેદન કહ્યું,' ડરવાની જરૂર નથી...

A statement from the Ministry of Health relieving the new Corona strain said, no need to worry

કોરોના વાયરસની ભારતમાં આધિકારિક એન્ટ્રી થઈ ગઈ છે અને લેટેસ્ટ માહિતી પ્રમાણે તેના હાલમાં 6 કેસ નોંધાયા છે પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયે તેને લઈને નિવેદન આપ્યું જેમઆ કહેવાયું છે કે હાલમાં આ નવા સ્ટ્રેઇનને લઈને લોકોને ગભરાવવાની જરૂર નથી. 

બ્રેકિંગ ન્યૂઝ