આજે અમે તમને શિવજી ના એક ચમત્કારી મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. ભગવાન ભોલેનાથ નું એક મંદિર કે જે ઉત્તરાખંડના પાટનગર દહેરાદુનથી થોડા જ અંતરે સ્થિત છે.
જેનું જગયાનુ નામ લાખામંડલ છે. અહી જો કોઈ મૃત વ્યક્તિના શરીરને લાવવામાં આવે તો તેમાં તેની આત્મા પુનઃ પ્રવેશ કરે છે અને આ એક સત્ય છે. ભગવાન ભોલેનાથ ના આ મંદિર ને લોકો લાખામંડલ શિવ મંદિરના તરીકે ઓળખે છે.
આ મંદિર વિષે ઘણી પૌરાણિક માન્યતા છે. જેમાં એવું કહેવામ આવે છે કે મહાભારત ના સમય માં પાંડવોને બાળીને મારવા માટે દુર્યોધને લાક્ષાગૃહ બનાવ્યો આ સ્થળે બનાવ્યો હતો. અને પાંડવોના અજ્ઞાતવાસ ના સમયે યુધીષ્ઠીર એ આ સ્થળ ઉપર એક શિવલિંગની સ્થાપના કરી હતી.
જેને આજે લોકો મહામુંડેશ્વરના માંથી ઓળખે છે. આ મંદિરમાં જશો તો ખબર પડશે કે અહી મંદિર ના આંગણમાં બે દ્વારપાળ પશ્ચિમ દિશામાં તરફ મોઢું રાખીને ઉભા છે.
અહી એવું કહેવામાં આવે છે કે જો કોઈ મૃત વ્યક્તિ આ દ્વારપાળો સામે મૂકી દેવામાં આવે અને તણા પુજારી તેની ઉપર અભિમંત્રિત જળ છાંટે તો મૃત માણસ પુનઃ જીવતો થઇ જાય છે. થોડા સમય પેલા અહી એક મૃત વ્યક્તિને લાવવામાં આવતા હતા. અને તે પુનઃ જીવત થઇ ગયા હતા.
જીવતા થયા પછી તે માણસે શિવનું નામ લઈને ગંગાજળ ગ્રહણ કરેલૂ. અને ગંગાજળ ગ્રહણ કરતાની સાથેજ તે વ્યક્તિ નો આત્મા પુનઃ શરીર છોડીને બહાર નીકળી જાય છે. આ મંદિરની પાછળ બે દ્વારપાળ ઉભા છે જેમાંથી એકનો હાથ કપાયેલો પણ છે પરંતુ તેનું રહસ્ય આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી.
આ મંદિર માં ઘણી માન્યતાઓ છે. જેમકે જે મહિલાઓને પુત્ર પ્રાપ્તિ ની સમસ્યા છે તે સ્ત્રી જો મહાશિવરાત્રીની રાતે મંદિરના દ્વાર પર બેસીને શિવાલયના દીવાને એકધરું જોતી રશે અને શિવમંત્રનો જાપ કરતી રહે તો એક વર્ષની અંદર જ તેને પુત્રની પ્રાપ્તિ થાય છે.
અહી એક વધુ ચમત્કારીત ઘટના થાઈ છે જેમાં જો કોઈ વ્યક્તિ આ શિવલિંગનો અભિષેક કરે છે તો શિવલિંગમાં તેના ચહેરાની આકૃતિ સ્પષ્ટ દેખાય છે. અહીના લોકોકહે છે કે શિવજી કોઈને પણ ખાલી હાથ જવા દેતા નથી. અને પોતાના ભક્તોની બધી મનોકામના પૂરી કરે છે. અને લોકોના પાપો શિવના દર્શન થી ધોવાઈ જાઈ છે.