બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:34 PM, 7 November 2024
ADVERTISEMENT
અંકશાસ્ત્ર એક રસપ્રદ વિષય છે જે અન્ય લોકો વિશે ઉંડાણપૂર્વક જાણવામાં મદદ કરે છે. અંકશાસ્ત્રથી ભવિષ્યને સમજવામાં પણ મદદ મળે છે. તેમાં માત્ર અમુક આંકડા જોઈને ભવિષ્ય વિશે વિશ્લેષણ કરવામાં આવે છે. જેથી અંકશાસ્ત્ર ખૂબ લોકપ્રિય બન્યું છે. અહીંયા આપણે એવી 4 તારીખ વિશે જાણીશું જે તારીખે જન્મ થયો હોવાથી તે લોકો રાજસી ગુણ ધરાવતા હોય છે. તે એક ચોક્કસ મૂળાંક સાથે જોડાયેલા હોય છે. ચાલો જાણીએ કે કયા મૂળાંક નંબરમાં જન્મેલા લોકોમાં રાજસી ગુણો હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
મૂળાંક 1ની 1લી, 10મી, 19મી અથવા 28મી તારીખે જન્મેલા લોકો અન્ય લોકોને પ્રેરણા અને માર્ગદર્શન આપી શકે છે. તેઓ સ્વાભાવિક નેતા હોય છે. આવા લોકો અત્યંત આત્મવિશ્વાસ ધરાવતા હોય છે અને કોઈપણ પડકારનો સામનો કરવામાં સક્ષમ હોય છે. આથી મૂળાંક 1 વાળા લોકો રાજનીતિમાં ખૂબ જ સફળ હોય છે અને ઊંચા પદો મેળવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મૂળાંક 1 ધરાવતા લોકોનો સૂર્ય સાથે સીધો સંબંધ હોય છે. સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને તે રાજકીય શક્તિ, આત્મવિશ્વાસ અને નેતૃત્વનું પ્રતીક છે. આથી જ 1લી, 10મી, 19મી અથવા 28મી તારીખે જન્મેલા લોકોમાં સૂર્યના પ્રભાવને લીધે રાજસી ગુણો હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT