આરોગ્યનો પ્રભાર / 23 હજાર કરોડ રૂપિયાનું પેકેજ કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે જાહેર કરી દેવાયુંઃ મનસુખ માંડવિયા

A package of Rs 23,000 crore has been announced for a possible third wave of Corona

ખોડલધામ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, આરોગ્ય મંત્રાલયની કમાન સંભાળ્યાના 3 દિવસમાં જ 23 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ