કેવડિયા જંગલ સફારી પાર્કમાં વન્ય પ્રાણીઓની જોડીઓ લાવવામાં આવી.જંગલ સફારી પાર્કમાં ત્રણ વન્ય પ્રાણીઓની જોડીઓ લાવવામાં આવી 375 એકરનાં પાર્કમાં દેશ-વિદેશના અનેક પશુ-પક્ષીઓ.
કેવડિયાના આકર્ષણમાં નવો ઉમેરો
સફારી પાર્કમાં વન્ય પ્રાણીઓની જોડી
ત્રણ પ્રાણીઓ બચ્ચાથી ઉમેરાશે આકર્ષણ
કેવડિયા જંગલ સફારી પાર્કમાં વન્ય પ્રાણીઓની જોડીઓ લાવવામાં આવી.જંગલ સફારી પાર્કમાં ત્રણ વન્ય પ્રાણીઓની જોડીઓ લાવવામાં આવી 375 એકરમાં બનેલા જંગલ સફારી પાર્કમાં દેશ-વિદેશના અનેક પશુ-પક્ષીઓ છે. જેમાં વધારો કરવામાં આવ્યો છે. અને હાલ જંગલ સફારી પાર્કમાં વાઇલ્ડ ડોગ, વરુ અને જંગલી રીંછ લાવવામાં આવ્યા છે. આ તમામ પ્રાણીઓને જોડીમાં લવાયા છે. જોકે તેમને હજુ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા નથી. હાલ આ પ્રાણીઓને જ્યાં રાખવાના છે ત્યાં રંગરોગાન સહિતની કામગીરી ચાલી રહી છે.
કેવડિયા પાસે બનેલ જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે નવા આકર્ષણ લાવવામાં આવ્યા છે. કેવડિયા જંગલ સફારી પાર્કમાં ત્રણ વન્યપ્રાણીઓની જોડીઓ લાવવામાં આવી છે ત્યારે આ પ્રાણીઓ હાલમાં તો ખુલ્લા મૂકવામાં નથી આવ્યા પરંતુ પાંજરા થી લઈને અન્ય કામગીરી કરવામાં આવી રહી છે. 375 એકરમાં બનેલા જંગલ સફારી પાર્કમાંદેશ-વિદેશના અનેક પશુ-પક્ષીઓ છે જેમાં તેમાં વધારો પણ કરવામાં આવ્યો છે ત્યારે હાલમાં આ જંગલ સફારી પાર્કમાં વાઈલ્ડ ડોગ, વરુ અને જંગલી રિછ લાવવામાં આવ્યા છે. આ તમામ પ્રાણીઓ ને જોડી માં લાવવામવા આવ્યા છે
કેવડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતાં હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું છે.સતત પ્રાણીઓની દેખરેખ અને કાળજી રાખનાર સફારીના કર્મયોગી એવા એનિમલ કીપર અને તબીબો તરફથી યોગ્ય માવજતને કારણે આ સ્થળે અલ્પાકાનું પ્રજનન,ગર્ભાધાન અને બાળ જન્મ,આ બધું શક્ય બન્યું છે.
કેવા છે આકર્ષણ
કેવડિયા જંગલ સફારી પાર્ક માં પ્રાણીઓ ના પરિવારમાં વધારો થયો છે અલ્પાકા,બ્લેક સ્વાન,કોટન ટોપ ટેમરિન અને સ્પિરલ મન્કી ના પરિવાર માં બચ્ચાઓનો જન્મ થયો છે. ગુજરાતીમાં કહેવત છે કે જંગલમાં મંગળ.બીજું કે માનવ,પક્ષી કે પ્રાણીના ખોરડે હોય બાળ જન્મ આનંદનો પ્રસંગ ગણાય છે. કેવડિયાના ખાસ આકર્ષણોમાં જેનો સમાવેશ થાય છે એવી જંગલ સફારીમાં થી આવા જ એક આનંદ અંને મંગળના સમાચાર આવ્યા છે. અહીં વસી રહેલા દક્ષિણ અમેરિકાના મૂળ વતની અલ્પાકા ને ત્યાં પારણું બંધાયું છે. અગાઉ આ પ્રકારના પ્રાણી સંગ્રહાલયો ફક્ત પક્ષી/ પ્રાણી સૃષ્ટિના દર્શન સ્થળો હતાં.હવે અભિગમ બદલાયો છે અને તે પ્રમાણે ગુજરાત માટે નવલા નજરાણા જેવી કેવડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતાં હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું છે.