બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બનાસકાંઠાના વિભાજનને લઈ મોટા સમાચાર, કેબિનેટ બેઠકમાં થઈ શકે ફેર વિચારણા

મહત્વનું / બનાસકાંઠાના વિભાજનને લઈ મોટા સમાચાર, કેબિનેટ બેઠકમાં થઈ શકે ફેર વિચારણા

Last Updated: 06:27 AM, 22 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાનાં વિભાજન બાદ થઈ રહેલ વિરોધને લઈ આજે ગાંધીનગર ખાતે મંત્રી મંડળની બેઠક મળનાર છે. ત્યારે આ બેઠકમાં બનાસકાંઠા જીલ્લાનાં વિભાજન અંગે ફેર વિચારણા કરવા પર ચર્ચા થશે.

આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠક મળનાર છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે ફેર વિચારણા કરવામા આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

ફેર વિચારણા કરવામાં આવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગે કેબિનેટની બેઠક મળનાર છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિવાદને લઈ સરકાર દ્વારા ફેર વિચારણા કરવામાં આવશે, ઉપરાંત વિભાજન બાદ થયેલા વિવાદ અને કેટલાક વિસ્તારને બનાસકાંઠામાં સમાવવા બાબતે સરકાર સમિક્ષા કરશે. આ ઉપરાંત બજેટ સત્રની તૈયારીઓને લઈ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. અને સત્ર દરમિયાન રજૂ થનાર સરકારી વિધેયકો પર ચર્ચા થશે.

આ પણ વાંચોઃ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર આપે છે 20 હજાર, આ લોકોને મળે છે સહાય

જોકે રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે ચર્ચા સંભવ છે. કારણે આજ રોજ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. બજેટ સત્રના આહવાહનના કારણે રાજ્ય સરકાર નીતિ વિષયક વિષયો પર જાહેરાત કરી શકશે નહી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Gandhinagar News cabinet-bethak
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ