અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક પુરૂષ અને એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચારમચી જવા પામી છે. ઓઢવ ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં આ પુરૂષ અને મહિલાએ 2થી 3 દિવસ પહેલા આપઘાત કર્યો હોવાની શક્યતા છે.
ઓઢવ કિષ્ના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યા મૃતદેહ
પુરૂષ અને મહિલાના મળી આવ્યા મૃતદેહ
2થી 3 દિવસ પહેલા આપઘાત કર્યો હોવાની આંશકા
અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. ઓઢવના ક્રિષ્ના એપાર્ટમેન્ટમાંથી મળી મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ પુરૂષ અને મહિલાનો છે. તે પણ 2થી 3 દિવસ પહેલા આપઘાત કર્યો હોય તેવી આંશકા સેવાઇ રહી છે. આ મામલે ઓઢવ પોલીસ વઘુ તપાસ હાથ ધરી છે.
ઓઢવ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આપઘાત કરનારની ઓળખ હાથ ધરી છે. શું આ આપઘાત છે? અને જો હોય તો શા માટે આપઘાત કર્યો?