વડોદરા / 200 હિન્દુ યુવતીઓના નિકાહ કરાવ્યા, રમખાણોમાં વપરાયું ફંડ: વડોદરા ધર્માંતરણ કેસમાં 'મોટો ધડાકો'

A major revelation in the hawala case and Vadodara conversion case

હવાલાકાંડ અને ધર્માંતરણ કેસમાં મોટા ખુલાસા થયા બાદ વધુ એક ખુલાસો સામે આવ્યો છે ઉમર ગૌતમે 200 યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યું હોવાનું ખુલ્યું છે..યુપીની 200 યુવતીઓનું ધર્માંતર કરાવીને તેમના નિકાહ કરાવ્યા હોવાનું સામે આવ્યું છે..

બ્રેકિંગ ન્યૂઝ