ઇલેક્શન / મૂર્તિવિસર્જન બાદ થયેલી હિંસાની ઘટનામાં ચૂંટણી પંચે કરી મોટી કાર્યવાહી, આ અધિકારીઓને હટાવ્યા 

A major action by the Election Commission in the post-sculptural violence case, these officials removed

બિહારના મુંગેરમાં મૂર્તિઓના વિસર્જનની ઘટનાને આજે ફરીથી ધમાલ મચી હતી. લોકોના ગુસ્સે ભરાયેલા ટોળાએ પૂરબ સરાય પોલીસ સ્ટેશનમાં આગ ચાંપી દીધી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, સેંકડો યુવાનો આજે રસ્તા પર પર ઉતરી પડ્યા હતા અને પોલીસ અધિક્ષકની કચેરીમાં જઈને ધમાલ કરી  હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ