સૂચન / બાંધકામ શ્રમિકોને બપોરે 1થી 4 વાગ્યા સુધી કામમાંથી મુક્તિ આપો, બિલ્ડર્સ, કોન્ટ્રાકટરને લઈ ઔદ્યોગિક કચેરીનો પરિપત્ર જાહેર

A large number of recovered patients in Gujarat today, 331 new positive cases

વધતી જતી ગરમીને લઈને ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્રમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન કામમાંથી મુક્તિ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ