જૂનાગઢ / ભક્તિ, ભોજન બાદ હવે ભજનની અખંડ મોજ, ડાયરાના કલાકારોનો ભવનાથમાં જમાવડો, કીર્તીદાને જમાવ્યું આકર્ષણ

A large number of devotees flocked to Junagadh on the Mahaparva of Mahashivratri

જૂનાગઢમાં યોજાઈ રહેલા મેળાનો ભક્તો મન મુકીને આનંદ લઈ રહ્યા છે. કિર્તીદાન ગઢવી સહીત અનેક કલાકારો પરિવાર સાથે દર્શન કર્યા છે તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મેળાની મુલાકાત લીધી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ