BIG NEWS / નાસિકમાં મોટી દુર્ઘટના: અકસ્માત બાદ બસમાં ભીષણ આગ લાગતા 11 લોકો જીવતા ભડથું, અનેક ઘાયલ

A huge fire broke out in a passenger bus in Nashik

મહારાષ્ટ્રના નાસિકમાં ગઈકાલે રાત્રે એક બસમાં આગ લાગી હતી. પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. મૃતદેહો અને ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આશંકા છે કે દુર્ઘટનામાં મોતનો આંકડો વધી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ