ગાજિયાબાદમાં ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા કોરોનાના દર્દી માટે ઓક્સિજન લંગર ચલાવી રહ્યા છે.
શ્રી ગુરુ સિંહ સભા દર્દીઓ માટે ઓક્સિજન લંગર ચલાવી રહ્યા છે
25 સિલેન્ડરમાંથી અમે 1000 લોકોની જિંદગી બચાવશે
ઓક્સિજનની અછતના કારણે લોકોના મોત થઈ રહ્યા છે
25 સિલેન્ડરમાંથી અમે 1000 લોકોની જિંદગી બચાવશે
ઉત્તર પ્રદેશન ગાજિયાબાદ જિલ્લાના ઈન્દિરાપુરમમાં ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા કોરોનાના દર્દી માટે ઓક્સિજન લંગર ચલાવી રહ્યા છે. ગુરુદ્વારાના વ્યવસ્થાપક ગુરુપ્રીત સિંહ રમ્મીએ જણાવ્યુ કે અમે રસ્તા પર ગાડીઓમાં મોબાઈલ ઓક્સિજનની સુવિધા આપી રહ્યા છીએ. ગુરુદ્વારાના વ્યવસ્થાપકે કહ્યું કે મારી ગાજિયાબાદની ડીએમ અને વી.કે. સિહને અપીલ છે કે તમે અમને બેકઅપ માટે 20-25 ઓક્સિજન સિલેન્ડર ઉપલબ્ધ કરાવો, 25 સિલેન્ડરમાંથી અમે 1000 લોકોની જિંદગી બચાવશુ.
मेरी गाजियाबाद के डीएम और वी.के.सिंह जी से अपील है कि आप हमें बैकअप के लिए 20-25 ऑक्सीजन सिलेंडर उपलब्ध कराएं, 25 सिलेंडर से हम 1,000 लोगों की जिंदगी बचाएंगे: गुरुद्वारे के प्रबंधक #COVID19https://t.co/FgsD20YEnG
ઉલ્લેખનીય છે કે દિલ્હીના જયપુર ગોલ્ડન હોસ્પિટલના MD ડૉક્ટર ડીકે બલૂજાએ દાવો કર્યો કે કાલે સાંજે ઑક્સિજનની જરૂરીરિયાતમાં કમીના કારણે અંદાજિત 20 ખુબ જ ગંભીર દર્દીઓના મોત થઇ ગયા છે. દિલ્હીની વધુ એક હોસ્પિટલ સરોજ હોસ્પિટલમાં પણ ઑક્સિજનની ભારે અછત થઇ ગઇ છે. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે, ઑક્સિજનની અછતના કારણે નવા દર્દીઓને દાખલ નથી કરી રહ્યા અને અમે દર્દીઓને ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ.
દેશના અનેક ભાગોમાં ઓક્સિજનની અછતના કારણે લોકોના મોત થઈ રહ્યા છે.