અકસ્માત / વડોદરામાં શ્રમિકોને લઈને જતી બસમાં લાગી આગ, ઘટનામાં કોઈ જાનહાનિ નહી

વડોદરાના ખોડિયાર નગર પાસે શ્રમિકોને લઇ જતી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની સાથે જ બસમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. જો કે, બસમાં આગ લાગવાની સાથે જ શ્રમિકો સમયસર બસની બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી.

બ્રેકિંગ ન્યૂઝ