આક્રંદ / એક દુર્ઘટના અને પરિવાર વેર-વિખેરઃ UPના ફિરોઝાબાદમાં એક જ પરિવારના 6 લોકો આગમાં ભડથું, જાણો કારણ

A fire broke out in a furniture shop in Uttar Pradesh's Firozabad

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના જસરાનામાં મંગળવારે ઈલેક્ટ્રોનિક્સ અને ફર્નિચરની દુકાનમાં આગ લાગતા એક જ પરિવારના 6 લોકો બળીને ભડથું થઇ ગયા. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે અફરાતફરી ફેલાઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં 4 બાળકો પણ સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ