ખેતી સુધારા / ભારત બંધના અમુક કલાકો પહેલા કૃષિ મંત્રીને મળ્યા ખેડૂતો, કૃષિ કાયદાને રદ્દ ન કરવાની અપીલ કરી 

A few hours before the closure of India, the farmers met the Agriculture Minister and appealed not to repeal the Agriculture...

ભારત બંધ પૂર્વે હરિયાણાની કેટલીક સંસ્થાઓએ સોમવારે સાંજે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે મુલાકાત કરી હતી. આ ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાને ટેકો આપ્યો હતો. ખેડૂત સંગઠનોએ આ અંગે કૃષિ પ્રધાનને એક નિવેદન પણ રજૂ કર્યું હતું, જેમાં નવા કાયદા રદ ન થાય તેવી માંગણી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ