ધાર્મિક / ઉત્તર ગુજરાતમાં 15 લાખ લોકો થશે ભેગા, અર્બુદા માતાજીનો રજત જયંતિ મહોત્સવ રંગેચંગે ઉજવાશે

A festival of Chaudhary community will be held at Arbuda Shaktipeeth in Palanpur

પાલનપુરમાં પ્રથમ વખત ચૌધરી સમુદાયનો અર્બુદા શક્તિપીઠ ખાતે 3થી 5 ફેબ્રુઆરીએ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેના ભાગ રૂપે ગામે ગામથી અહીંયા ચૌધરી સમુદાયના લોકો પગપાળા યાત્રા કરી પહોંચી રહ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ