અવસાન / હે અલખધણી આવું દુઃખ કોઈને ન દેતો, નુકસાનીનો સામનો કરવાની તાકાત નથી: મોરબીના ખેડૂતનો ચિઠ્ઠી લખી આપઘાત

A farmer from Ajitgarh village in Morbi committed suicide jumping into a canal

મોરબીના અજીતગઢ ગામના ખેડૂતે 3 પાનાની સ્યુસાઇડ નોટ લખી અને કેનાલમાં કૂદી કર્યો આપઘાત, સ્યુસાઇડ નોટમાં દવાખાને જવા અને ખેતી માટે પૈસા ન હોવાનો કર્યો ઉલ્લેખ

બ્રેકિંગ ન્યૂઝ