પાકિસ્તાન / મુસ્લિમ ધર્મગુરુઓના પ્રતિનિધિમંડળે નનકાના સાહિબની મુલાકાત લીધી, ગુરુદ્વારા પર હુમલાની કરી નિંદા

a delegation of muslim leaders visited nankana sahib and interacted with the members of sikh community in pakistan

નનકાના સાહિબ ગુરદ્વારા પર પથ્થરમારાની ઘટના બાદ પાકિસ્તાનમાં મુસ્લિમ ધર્મગુરુઓના પ્રતિનિધિમંડળે શનિવારે સિખ સમુદાયની મુલાકાત લીધી અને ગુરુદ્વારા પરના હુમલાની નિંદા કરી. જ્યારે પાકિસ્તાને એકવાર ફરી નનકાના સાહિબ પરના હુમલાના સમાચારોને ફગાવી દીધા છે.

બ્રેકિંગ ન્યૂઝ