ગાંધીનગર / દોઢ વર્ષના બાળકને સ્વામીનારાયણ મંદિર ચોકમાં રઝળતા મૂકી જનાર આ માસૂમના અપરાધી કોણ ?

A child was found from the Swaminarayan temple at Pethapur in Gandhinagar

ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ મંદિરમાં મોડી રાત્રે બાળકને કોઈ અજાણી વ્યક્તિ મૂકી જતા અનેક તર્ક વિર્કતો, બાળકને મૂકી જનાર શખ્સના સીસીટીવી આવ્યા સામે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ