કાર્યવાહી / ખેડૂતની મોત મામલે અફવા ફેલાવવી ભારે પડી! કોંગ્રેસના દિગ્ગજ નેતા સહિત પત્રકારો સામે રાજદ્રોહનો કેસ

a case of filed against several journalists AND shashi tharoor for spreading rumors of police firing a farmer

સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાહ ફેલાવીને પ્રદર્શનકારીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કોંગ્રેસ સાંસદ શશિ થરુર સહિત અનેક પત્રકારો પર રાજદ્રોહ સહિત ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ