ધારા હત્યા કેસ / સૂરજ ભુવાએ મૂળ વતનમાં સળગાવ્યો હતો ધારાનો મૃતદેહ, જંગલ અને દારૂના અડ્ડા વિસ્તારની લીધી આડ, સામે આવી ચોંકાવનારી વિગતો

A big revelation in the Dhara Kadiwar murder case

સૂરજ ભુવાએ પોતાના વતન વાટાવચ્છમાં ધારાનો મૃતદેહ સળગાવ્યો હતો, ડુંગરાળ અને જંગલ વિસ્તાર હોવાના કારણે ત્યાં ક્રાઈમની ઘટના વધી છે.

બ્રેકિંગ ન્યૂઝ