ધારા હત્યા કેસ / સૂરજ ભુવાએ મૂળ વતનમાં સળગાવ્યો હતો ધારાનો મૃતદેહ, જંગલ અને દારૂના અડ્ડા વિસ્તારની લીધી આડ, સામે આવી ચોંકાવનારી વિગતો

A big revelation in the Dhara Kadiwar murder case

સૂરજ ભુવાએ પોતાના વતન વાટાવચ્છમાં ધારાનો મૃતદેહ સળગાવ્યો હતો, ડુંગરાળ અને જંગલ વિસ્તાર હોવાના કારણે ત્યાં ક્રાઈમની ઘટના વધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ