મોટો નિર્ણય / 3 દિવસ બાલ્કનીમાં કપડાં પણ નહીં સૂકવી શકાય, PM મોદીની સુરક્ષા માટે તંત્રનો આદેશ

A big decision was taken in Lucknow keeping in view the security of PM Modi

વડાપ્રધાન મોદી 3 દિવસ લખનૌના સિગ્નેચર ભવન જવાના છે. જેથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આસપાસની બીલ્ડીંગોમાં રહેતા લોકોને બાલ્કનીમાં કપડા સુકવવા ના પાડી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ