કોરોના સંકટ / રાજકોટમાં વેક્સિન ન લેનાર 56 વર્ષીય આધેડનું કોરોનાથી મોત, અધિકારીઓએ કરી અપીલ

A 56-year-old man who did not get vaccinated in Rajkot died of corona

રાજકોટમાં 56 વર્ષીય આધેડનું કોરોનાને કારણે મોત થયું છે. જેમા અધિકારીઓનું કહેવું છે કે આધેડે વેક્સિન નહોતી લીધી. જેથી અધિકારીઓ દ્નારા હવે દરેક લોકોને વેક્સિન લેવા અપીલ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ