ગુજરાતમાં દરવર્ષે વિકાસના નામે લાખો વૃક્ષનું નિકંદન કરવામાં આવે છે. ત્યારે એવા વૃક્ષની વાત કરીએ જેની ડાળ તોડવાની પણ કોઈમાં હિંમત થતી નથી. 500 વર્ષ જુનો વડ મહાકાલીના વડથી પણ ઓળખાય છે. વડ 2.5 વિઘામાં પથરાયેલો છે જ્યારે તેની ઊંચાઈ 40 મીટર જેટલી છે. આ વડ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે, વડના થળમાં મહાકાલીનું મંદિર પણ આવેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ મહાકાલીના દર્શન માટે આવતા હતા. તો ક્યાં આવેલી છે આ જગ્યા? અને શું તેનું મહાત્મ્ય જુઓ Shu Plan માં