ભ્રષ્ટાચારની ગંધ / રૂપિયાનું કૌભાંડ તો સાંભળ્યું હશે, રાજકોટમાં 9000 નકલી આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ સામે આવ્યું

9,000 fake cards suspected to be Ayushman card scam

ગુજરાતમાં આયુષ્માન કાર્ડનું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટમાંથી આયુષ્માન કાર્ડનું કૌભાંડ પકડાયું છે. જેને પગલે નકલી કાર્ડ રદ કરવાની કામગીરી કરવામાં આવશે. તેમજ તેની તપાસ પણ સાઈબર સેલને સોંપવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ