અર્થતંત્ર / દેશમાં ખેતી છોડી આવેલા 9 કરોડ લોકોને 2030 સુધી નોકરીઓની જરૂર પડશે; મેકેન્ઝીનો અહેવાલ

90 million more workers will look for non farm jobs by 2030 Mckinsey report

ભારતના લેબર માર્કેટમાં 2023થી 2030 સુધી 9 કરોડ ખેતી સિવાયની નોકરીઓની જરૂર પડશે. આ ઉપરાંત 3 કરોડ એવી નોકરીઓની જરૂર પડશે જેઓ અત્યારે ખેતીમાં પ્રચ્છન્ન બેરોજગાર તરીકે જોડાયેલા છે અને તેમને વધુ પ્રોડક્ટિવ નોકરીની શોધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ