અરેરાટી / પાણીમાં ભેળવીને 9 લોકોએ પીધુ સેનિટાઇઝર, પછી જે થયું તે જાણી રૂવાંડા ઉભા થઇ જશે

9 people dead after consuming sanitizer

આંધ્રપ્રદેશમાં સેનિટાઇઝર પીવાના કારણે 9 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. પ્રકસમ જિલ્લાના એસપી સિદ્ધાર્થ કૌશલે આ માહિતી આપી છે. કુરીચેડુ મંડળના મુખ્ય મથકની મુલાકાતે આવેલા એસપીએ જણાવ્યું હતું કે મૃતકો ઘણા દિવસોથી સેનિટાઇઝરને પાણી અથવા અન્ય કોઈ પીણા સાથે પી રહ્યો હતા.

બ્રેકિંગ ન્યૂઝ