ઉકેલ / લૉકડાઉનમાં સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી પોલીસે ઉકેલી, 9 શ્રમિકોને જીવતા કૂવામાં ફેંકી કરાઈ હતી હત્યા

9 bodies found in warangal well to hide one murder

તેલંગાણાના વારંગલમાં એક કુવામાંથી 9 પ્રવાસી શ્રમિકોના મૃતદેહ મળ્યાં હોવાને લઇને ખુલાસો થયો છે. પોલીસે દાવો કર્યો છે કે આ લોકોની હત્યા પ્રેમ પ્રકરણના કારણે કરવામાં આવી છે. હત્યાના મુખ્ય આરોપી સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે પ્રાથમિક અનુમાનમાં એવુ માનવામાં આવી રહ્યું હતું કે આ બધા લોકોએ આત્મહત્યા કરી છે. જો કે, પોલીસે આ મામલાને હત્યા માનીને તપાસ કરી રહી હતી. આ બધા લોકો બિહાર અને બંગાળના રહેવાસી હતા અને અહીં એક ફેકટરીમાં કામ કરતા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ