ભક્તિ / 87 વર્ષના આ દાદીએ શ્રીરામ મંદિર નિર્માણની હઠમાં વર્ષો સુધી કર્યું એવું તપ કે જાણીને હોશ ઉડી જશે

87 year old woman fasted for 28 years waiting to see rammandir constructed in Ayodhya

87 વર્ષીય ઉર્મિલા ચતુર્વેદીએ છેલ્લા 28 વર્ષથી અન્નનો ત્યાગ કર્યો છે. ઉર્મિલા માત્ર દૂધ અને ફળાહાર કરીને રામની ભક્તિમાં લીન રહે છે. તેમણે જ્યારથી મસ્જિદ તોડવામાં આવી હતી ત્યારથી આ સંકલ્પ કર્યો હતો. ઉર્મિલા ચતુર્વેદીએ સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી રામ મંદિરનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી તેઓ ખોરાક ખાશે નહીં. હવે તેમની પ્રતીક્ષાનો અંત આવી રહ્યો છે. 5 ઓગસ્ટે રામ મંદિર નિર્માણનું ભૂમિપૂજન છે. ઉર્મિલા ચતુર્વેદી પણ આ દિવસે તેમનું વ્રત તોડશે. તેમના ઘરે હવે ખુશીનું વાતાવરણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ