ચોમાસું સત્ર / કોરોનાનાં કારણે રેલવે વિભાગને પડ્યો આર્થિક ફટકો, તો છેલ્લા ત્રણ વર્ષમાં 87 ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, રેલવે મંત્રીએ સ્વીકાર્યું

87 trains derailed in last three years, Railway Minister admits

રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રેલવેની કમાણી ઘણી ઓછી રહી છે. કોરોના રોગચાળાએ રેલવેના નાણાકીય સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસર કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ