એમપીમાં ગૃહપ્રવેશમ પ્રોગ્રામ હેઠળ પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને 5.21 લાખ ઘરોની સોંપણી કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 100 વર્ષમાં આવેલી મહામારીમાં અમારી સરકારે ગરીબોને મફત રેશન આપવા માટે 2 લાખ 60 હજાર કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે.
100 साल में आई इस सबसे बड़ी महामारी में हमारी सरकार गरीबों को मुफ्त राशन के लिए 2 लाख 60 हजार करोड़ रुपए खर्च कर चुकी है। अगले 6 महीने में इस पर 80 हजार करोड़ रुपए और खर्च किए जाएंगे: प्रधानमंत्री pic.twitter.com/ThE1LVCmUJ
પીએમ મોદીએ કહ્યું કે સરકાર આગામી છ મહિનામાં ગરીબોના મફત રેશન માટે વધારાના 80 હજાર કરોડનો ખર્ચ કરશે. પીએમ મોદીએ એવું પણ કહ્યું કે અમારી સરકારે ગરીબોને ઘરો પૂરા પાડવા ટોચની અગ્રિમતા આપી છે. અત્યાર સુધી દેશમાં પીએમ આવાસ યોજના હેઠળ 2.5 કરોડ ઘરો બાંધવામાં આવ્યાં છે. મોદીએ કહ્યું કે નલજલ યોજના હેઠળ 6 કરોડ પરિવારોને તેમના ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પુરુ પડાયું છે.
4 કરોડ ભૂતિયા રેશન કાર્ડ રદ કરાયા
પીએમ મોદીએ કહ્યું કે ગરીબો માટેના અનાજની ચોરી અટકાવવા માટે 2014 બાદ લગભગ 4 કરોડ નકલી રેશનકાર્ડ રદ કરી દેવાયા છે.
Under govt's Nal-Jal scheme, 6 crore families provided pure water tap connections in their houses: PM Modi