મહામારી / આ મોટા શહેરમાં 80 ટકા લોકો સંક્રમિત થઈ ચૂક્યા, ત્રીજી લહેરની નહીવત અસર, TIFR રિપોર્ટમાં દાવો

80% of Mumbai already exposed to virus, third wave likely to be less severe: TIFR report

દેશની રિસર્ચ એજન્સી ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચનો દાવો છે કે મુંબઈના 80 ટકા લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે તેથી ત્રીજી લહેરની કોઈ અસર નહીં થાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ