બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / માત્ર 48 કલાકમાં આપઘાતની 8 ઘટનાથી સુરતમાં હડકંપ, કારણો ચોંકાવનારા

આત્મહત્યા / માત્ર 48 કલાકમાં આપઘાતની 8 ઘટનાથી સુરતમાં હડકંપ, કારણો ચોંકાવનારા

Last Updated: 09:25 AM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Suicide : આપઘાતની ઘટનાઓમાં કોઈએ આર્થિક તંગીને કારણે જીવન ટૂંકાવ્યું તો કોઈએ સામાન્ય બાબતોમાં આપઘાત કરી લીધો, ભાજપ મહિલા નેતા સહિત બે દિવસમાં 8 લોકોએ જીવન ટૂંકાવ્યું

Surat Suicide : રાજ્યમાં લગભગ દરરોજ આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. આ તરફ હવે ડાયમંડ નગરી સુરતથી જે સમાચાર સામે આવ્યા તે ખરેખર ચોંકાવનારા છે. વાસ્તવમાં સુરતમાં 48 કલાકમાં આપઘાતની 8 ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. આ આપઘાતની ઘટનાઓમાં કોઈએ આર્થિક તંગીને કારણે જીવન ટૂંકાવ્યું તો કોઈએ સામાન્ય બાબતોમાં આપઘાત કરી લીધો છે. આ તરફ મૃતકોના પરિજનોમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

સુરતમા 48 કલાકમાં આપઘાતના 8 બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ ભાજપ મહિલા નેતા સહિત બે દિવસમાં 8 લોકોએ જીવન ટૂંકાવ્યું છે. જેમાં એક રત્ન કલાકારે આર્થિક મંદીને કારણે જીવન ટૂંકાવ્યું છે. સંજય રામજી મકવાણાએ હીરામાં મંદી હોવાથી કામ ન મળતા આપઘાત કર્યો છે.

વધુ વાંચો : તાપમાન વધ્યું, તો શું ગુજરાતમાં ઠંડી ઘટશે? જાણો આગામી 3 દિવસ કેવું રહેશે વાતાવરણ

આ સાથે ડાયમંડ નગરીમાં 4 યુવક, 2 આધેડ, 2 યુવતીએ આપઘાત કર્યો છે. આધેડને દારૂની લત છોડવા ઠપકો આપતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે અન્ય યુવક અને યુવતીને પણ સામન્ય ઘરની બોલાચાલીમાં આપઘાત કરી લીધો છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Suicide Surat Suicide Depression
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ