મહામારી / ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાથી એકપણ મોત નહીં, રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી બંધ

8 july in Gujarat New Corona Cases Update from all city

ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં કોરોનાના 62 નવા કેસ નોંધાયા તો સંક્રમણના કારણે સતત બીજા દિવસે કોઈ વ્યક્તિનું મોત નિપજ્યું નથી, નવા કેસની સામે આજે ગુજરાતમાં 534 દર્દીઓ સાજા થયાં

બ્રેકિંગ ન્યૂઝ