વરસાદનો કહેર / તેલંગાણા અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી લગભગ 77 લોકોના મોત, પાકને પણ થયું ભારે નુકસાન

77 die due to heavy rains in telangana and maharashtra

તેલંગાણા અને મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે માઝા મૂકી છે. જેના કારણે લગભગ 77 લોકોના મોત થયું હોવાની જાણકારી મળી છે. એક અધિકૃત મહાતી અનુસાર ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ વિસ્તારમાં 11 લોકોના મોત થયા છે. આ સાથે જ આ વિસ્તારોમાં પાકને પણ મોટું નુકસાન થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ