યહી સમય હે સહી સમય હે, ભારત કા અનમોલ સમય હે... : PM મોદી જે કવિતા બોલ્યા તે સાંભળીને છાતી ગજ-ગજ ફુલાઈ જશે
VIDEO : યહી સમય હે સહી સમય હે, ભારત કા અનમોલ સમય હે... : PM મોદી જે કવિતા બોલ્યા તે સાંભળીને છાતી ગજ-ગજ ફુલાઈ જશે#IndependenceDay #IndependenceDay2021 @narendramodi@PMOIndia pic.twitter.com/KWi6CGmUkz
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 15, 2021
CAN DO પેઢી કંઈ પણ કરી શકે છે, આજનો સંકલ્પ ભવિષ્યની સિદ્ધિ હશેઃ પીએમ મોદી
આ સમય છે જ્યારે આપણે કામ કરી શકીએ છીએ. અમારી તાકાત અમારી એકતા છે. આ સમય છે, યોગ્ય સમય છે. ભારતનો અનમોલ સમય છે. અસંખ્ય ભુજાની શક્તિ છે. દરેક તરફ દેશની ભક્તિ છે. તમે ઉઠઓ તિરંગો લહેરાવી દો, ભારતના ભાગ્યને ફેલાવો. કંઈ એવું નથી જે મેળવી ન શકો, તૂટો, સામર્થ્યને લહેરાવો. આ સમય છે, યોગ્ય સમય છે, ભારતનો અનમોલ સમય છે.
સિંગલ યૂઝ પ્લાસ્ટિકને રોકવું
સમુદ્ર અને નદીને સ્વચ્છ રાખીએ અને નવા મુકામ સુધી દેશને પહોંચાડવાનું છે. આપણું કર્તવ્ય છે કે પ્લાસ્ટિકને રોકવાની દિશામાં કામ કરીએ. કર્તવ્યોને સર્વોપરી રાખવાનું છે. વોકલ ફોર લોકલ સાથે જોડાવવાની જરૂર છે.
Today, we have to pledge to make India energy independent before completing 100 years of independence. India has moved towards electric mobility and work is underway on 100% electrification of Indian Railways with the aim to becoming net-zero carbon emitter by the year 2030: PM pic.twitter.com/oSnOPIEaOG
— ANI (@ANI) August 15, 2021
ભારત બદલાઈ શકે છે, કડક નિર્ણયો લઈ શકે છે અને ખચકાતું નથી, અટકતું નથી ઃ પીએમ મોદી
નેશનલ હાઈડ્રોજન મિશન પર પણ કામ થઈ રહ્યું છે. ગ્લોબલ હબ બનશે ભારત. તેની નવી પ્રગતિ અને આત્મનિર્ભરતાની દિશામાં કામ કરશે. આ સાથે કહ્યું કે ઉર્જાક્ષેત્રમાં 12 લાખ કરોડથી વધારે ખર્ચ થાય છે. ટી 20માં ભારત એકમાત્ર દેશ છે જે ઝડપથી આગળ વધી રહ્યું છે. મિશન સર્ક્યુલર ઈકોનોમી પર પણ કામ થઈ રહ્યું છે.
દીકરીઓ પોતાનું સ્થાન બનાવવા માટે આતુર છે, તેમને અવવસર અપાશે
માતૃભાષાની ક્ષમતાની સાથે ન્યાય થશે. નવી શિક્ષાનીતિમાં પ્રભાવી રીતે કામ થશે. દેશમાં રમતને લઈને જાગરૂકતા આવી છે. મેદાનથી યુવાઓ દેશ સુધી પહોંચી રહ્યા છે. ખેલને જીવનનો ભાગ બનાવાઈ રહ્યો છે. સડકથી લઈને દરેક જગ્યાએ મહિલાઓ સુરક્ષિત રહે તેવી વ્યવસ્થા. અનેક નવી વ્યવસ્થા અને નાગરિકોએ પોતાની જવાબદારી નિભાવવાની રહેશે. દીકરીઓ પોતાનું સ્થાન બનાવવા માટે આતુર છે. તેમને માટે જગ્યા આપવાની છે.
જે બનાવો તે બેસ્ટ બનાવોઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે જે બનાવો તે બેસ્ટ બનાવો. જેથી ખરીદનાર કહી શકે કે આ મેડ ઈન ઈન્ડિયા છે. દેશની દરેક પ્રોડક્ટ બ્રાન્ડ એમ્બેસડર છે. મેન્યુફેક્ચરિંગમાં ઝડપથી કામ થઈ રહ્યું છે. તેનાથી દેશની પ્રતિષ્ઠા જોડાયેલી છે. નિકાસ વધારવાની કોશિશ કરાઈ રહી છે. નાના શહેરોમાં નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે. સરકાર તેમને મદદ કરી રહી છે. ભારતના સ્ટાર્ટઅપને દુનિયામાં શ્રેષ્ઠ બનાવીને તે દિશામાં કામ કરવાનું છે. કોરોનામાં અનેક સ્ટાર્ટઅપ તૈયાર થયા છે. ભારતમાં રાજનીતિની ઈચ્છા શક્તિની ખામી નથી. નાના શહેરોમાં પણ નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે. સ્ટાર્ટઅપની સંખ્યા હજારો કરોડ સુધી પહોંચી છે.
We have to work together for the next-generation infrastructure, world-class manufacturing, cutting innovations and new-age technology: PM Modi on 75th Independence Day pic.twitter.com/kDPOlVNMIb
— ANI (@ANI) August 15, 2021
પીએમ ગતિ શક્તિ યોજના જલ્દી લોન્ચ થશે
દેશે 75 વર્ષમાં રેલ્વેમાં નવો વિકાસ થઈ રહ્યો છે. જળ, થલ અને વાયુમાં પણ કામ કરીને બતાવ્યું છે. દેશમાં ગતિશક્તિનો વિકાસ થઈ રહ્યો છે. રોજગારને નવો અવસર મળશે.પીએમ ગતિ શક્તિ યોજના જલ્દી લોન્ચ થશે. આ સાથે જ 14 ઓગસ્ટને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે જાહેર કરાયો.
We have to work together for the next-generation infrastructure, world-class manufacturing, cutting innovations and new-age technology: PM Modi on 75th Independence Day pic.twitter.com/kDPOlVNMIb
— ANI (@ANI) August 15, 2021
ખેડૂતોને લઈને પીએમ મોદીએ કહ્યું...
80 ટકા ખેડૂતો પાસે 2 હેક્ચરથી ઓછી જમીન છે. દોઢ લાક કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે જેથી તેઓ સશ્તકત હને. નાના ખેડૂતો પર પહેલા ધ્યાન અપાતું નહીં. કૃષિ સેક્ટરની ચેલેન્જ પર ધ્યાન આપવાનું છે. પહેલા નાના ખેડૂતો પર ધ્યાન અપાતું નહતું. ખેડૂતોની જમીન સતત નાની બની રહી છે. ખેડૂતોના પક્ષમાં સરકાર સકારાત્મક નિર્ણય લેવા જઈ રહી છે.જમીનોના કાગળ પણ ઓનલાઈન અપલોડ થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદનને વિદેશમાં મોકલવામાં આવી રહ્યા છે. ગામની જમીન વિવાદ નહીં વિકાસનો આધાર બને તે જરૂરી છે.
Our mantra is 'Chhota kisan bane desh ki shaan'. It's our dream. In yrs to come, we've to further increase the collective strength of small farmers of the country, we will have to provide them new facilities. 'Kisan rail' runs on more than 70 rail routes of the country today: PM pic.twitter.com/QXekg4cmWZ
— ANI (@ANI) August 15, 2021
સમાજવાદ અને સહકારવાદ પણ જરૂરી
પીએમ મોદીએ કહ્યું કે દરેકના સામર્થ્યને યોગ્ય અવસર આપવો પડશે અને સાથે લોકતંત્રની ભાવના જરૂરી છે. જમ્મૂમાં ડિ લિમિટેશન કમીશન બન્યું છે અને ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી પણ તાલી રહી છે. એક તરફ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે તો અન્ય તરફ સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટીને લદ્દાખને ઉચ્ચ શિક્ષા કેન્દ્ર પણ બનાવવાની તૈયારી થઈ રહી છે.
નોર્થ ઈસ્ટની રાજધાનીને લઈને સરકારનો પ્લાન
પૂર્વી ભારત, નોર્થ ઈસ્ટ, જમ્મૂ કાશ્મીર, લદ્દાખ સહિત હિમાલય, કોસ્ટલ બેલ્ટ કે આદિવાસી અંચલ, ભવિષ્યમાં ભારતના વિકાસનો આધાર બનશે. આજે નોર્થ ઈસ્ટમાં કનેક્ટિવિટીનો નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે, આ કનેક્ટિવિટી દિલની પણ છે. નોર્થ ઈસ્ટના દરેક રાજધાનીને રેલસેવા સાથે જોડવાનું કામ જલ્દી પૂરું થશે.
Development should be inclusive. The Northeast region, the Himalayan region including Jammu and Kashmir, Ladakh, the coastal belt and tribal regions will make a foundation for India's development in the future: PM Modi on Independence Day pic.twitter.com/kK9kKsyfb1
— ANI (@ANI) August 15, 2021
ગરીબોને માટે પોષણયુક્ત ચોખા
પીએમ મોદીએ કહ્યું કે ગરીબોને પોષણ યુક્ત ચોખા આપવાનું લક્ષ્ય રખાશે. ગરીબોને સસ્તી દવાઓ આપવામાં આવશે. આ સિવાય પહેલા સરકારનું લક્ષ્ય 100 ટકા ઘરોમાં શૌચાલયો બનાવવાનું હતું આ સાથે જ હવે દરેક ઘર જળ મિશન ઝડપથી કામ કરી રહ્યું છે. ફક્ત 2 વર્ષમાં સાડા 4 કરોડથી વધારે પરિવારને નળ મળવાનું શરૂ થયું છે.
'Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayaas' is very important for the achievement of all our goals: Prime Minister Narendra Modi
— ANI (@ANI) August 15, 2021
(Photo source: DD News) pic.twitter.com/Oi1x3fbVA7
લક્ષ્યોની પ્રાપ્તિ માટે સબકા પ્રયાસ જરૂરીઃ પીએમ મોદી
અમૃત મહોત્સવનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આ ગૌરવ કાલની તરફ લઈ જશે. આ માટે લાંબી રાહ જોવાની જરૂર રહેશે નહીં, દરેકે જોડાઈ જવાનું છે. આ યોગ્ય સમય છે અને આ જ સમય છે જ્યારે આપણે પોતાને બદલવાની છે. સબકા સાથ, સબકા વિકાસ. સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ. લક્ષ્યોની પ્રાપ્તિ માટે જરૂરી છે.
A time comes in the development journey of every country when that nation defines itself from a new end, when it takes itself forward with new resolutions. Today, that time has come in India's development journey: PM Narendra Modi #IndependenceDay pic.twitter.com/AzCWtPf8IA
— ANI (@ANI) August 15, 2021
ગૌરવ કાલની તરફ લઈ જશે અમૃતકાળ
અમૃત મહોત્સવનો ઉલ્લખ કરતા મોદીએ કહ્યું કે આ ગૌરવ કાલની તરફ લઈ જશે.
We can proudly say that the largest COVID19 vaccination program is being run in India today. More than 54 crore people have received vaccine doses so far: PM Modi at Red Fort#IndiaAt75 pic.twitter.com/5V45a8QEFX
— ANI (@ANI) August 15, 2021
કોરોના મહામારીમાં કામ કરનારા ડોક્ટર અને વૈજ્ઞાનિકોને વંદન કર્યા અને સાથે પદકવીરોને તાળી વગાડીને સમ્માન આપ્યું. કોરોનામાં કામ કરનારા દરેકના પ્રયાસોને બિરદાવ્યા. સાથે તેઓએ કહ્યું કે વિભાજનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે દર્દને વધારે છે.
Indians have fought this battle (COVID) with a lot of patience. We had many challenges but we worked with extraordinary pace in every area. It's a result of strength of our industrialists & scientists, that today India doesn't need to depend on any other nation for vaccines: PM pic.twitter.com/BI8H60fZBI
— ANI (@ANI) August 15, 2021
કોરોના સંકટનો કર્યો ઉલ્લેખ
પીએમએ કહ્યું કે વિચારો વેક્સિન ન હોતી તો શું થતું. અમને ગર્વ છે કે સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. 54 કરોડથી વધારે લોકોને વેક્સિન લાગી ચૂકી છે અને સાથે કોવિન જેવી ઓનલાઈન વ્યવસ્થા, ડિજિટલ સર્ટિફિકેટની વ્યવસ્થા સૌને આકર્ષિત કર્યું છે. ભારતમાં 80 કરોડ લોકોને ફ્રી અનાજ અને ગરીબોને ચૂલ્હા આપવાની વાત કરી છે.
The athletes who have made us proud at Tokyo Olympics are here amongst us today. I urge the nation to applaud their achievement today. They have not only won our hearts but also inspired future generations: PM Modi pic.twitter.com/bazehE3KSK
— ANI (@ANI) August 15, 2021
During COVID, our doctors, nurses, paramedical staff, sanitation workers, scientists who were developing vaccines & crores of citizens who were working with a sense of service -all those who devoted every moment to serve others in this period, deserve our appreciation: PM Modi pic.twitter.com/gufCd1fHOo
— ANI (@ANI) August 15, 2021
પીએમ મોદીએ દેશવાસીઓને આઝાદી દિવસની પાઠવી શુભકામનાઓ
Delhi: Prime Minister Narendra Modi begins his address on #IndependenceDay2021, from the ramparts of the Red Fort. pic.twitter.com/B2rVf4G2FY
— ANI (@ANI) August 15, 2021
હેલિકોપ્ટરથી કરાઈ છે પુષ્પવર્ષા
Delhi | Flower petals showered at the Red Fort by two Mi 17 1V helicopters of the Indian Air Force in Amrut Formation pic.twitter.com/zR9nAcSRGy
— ANI (@ANI) August 15, 2021
પીએમ મોદીએ લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ
Delhi | Prime Minister Narendra Modi inspects the guard of honour at Red Fort pic.twitter.com/Y2tMYsFQ62
— ANI (@ANI) August 15, 2021
Prime Minister Narendra Modi hoists the National Flag from the ramparts of Red Fort to celebrate the 75th Independence Day pic.twitter.com/0c3tZ6HQ3X
— ANI (@ANI) August 15, 2021
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા લાલ કિલ્લા સુધી, અહીં રાજનાથ સિંહે તેમનું સ્વાગત કર્યું હતું.
Delhi | Defence Minister Rajnath Singh, MoS Defence Ajay Bhatt and Defence Secretary Dr Ajay Kumar receive Prime Minister Narendra Modi at Red Fort pic.twitter.com/QvqinS7kmf
— ANI (@ANI) August 15, 2021
રાજઘાટ પર પીએમ મોદીએ મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ
Delhi | PM Narendra Modi pays tribute to Mahatma Gandhi at Rajghat on the 75th Independence Day
— ANI (@ANI) August 15, 2021
(Photo source: DD News) pic.twitter.com/n9sybFSV1f
મુખ્તાર અબ્બાસ નકવીની 5 વર્ષની પૌત્રીએ ગાયું રાષ્ટ્રગાન
સ્વતંત્રતા દિવસે કેન્દ્રીય મુખ્તાર અબ્બાસ નકવીની સાથે સાથે તેમની પૌત્રીએ પણ રાષ્ટ્રગીત ગાયું. સનાની ઉંમર 5 વર્ષની છે. નકલીએ વીડિયો શેર કર્યો.
#Rashtragaan #AmritMahotsav pic.twitter.com/SE9a082BhH
— Mukhtar Abbas Naqvi (@naqvimukhtar) August 14, 2021
જી કિશન રેડ્ડીએ ફરકાવ્યો તિરંગો
કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ 75 મા સ્વતંત્રતા દિવસે પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો છે. તેઓએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવમાં આજે અનેક કાર્યક્રમ થશે અને 2047 સુધી ભારતને ભ્રષ્ટાચાર અને ગરીબી મુક્ત થવું જોઈશે.
Union Minister for Culture & Tourism G Kishan Reddy hoists national flag at his residence on India's 75th #IndependenceDay
— ANI (@ANI) August 15, 2021
"Many events will take place across nation during 'Azadi ka Amrit Mahotsav' celebrations. India should become corruption-free, poverty-free by 2047,"he says pic.twitter.com/BAaWN8Ycdd
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બદલાયો લૂક
#WATCH Bombay Stock Exchange lights up in tricolour on Independence Day eve#Mumbai pic.twitter.com/Y6gsnPIbGC
— ANI (@ANI) August 14, 2021
PM મોદીએ દેશવાસીઓને પાઠવી સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ
Wishing you all a very Happy 75th Independence Day. May this year of 'Azadi ka Amrit Mahotsav' bring new energy and consciousness among the citizens of the country: Prime Minister Narendra Modi pic.twitter.com/Yo6TdyPfGb
— ANI (@ANI) August 15, 2021
લાલ કિલ્લા પર પહેલી વાર થશે પુષ્પ વર્ષા
આજે સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાનું ખાસ મહત્વ જોવા મળશે. આ સાથે અહીં પીએમને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે નૌસેના, વાયુસેના અને દિલ્હી પોલિસના દરેકમાંથી એક અધિકારી અને 20 પુરુષ સામેલ હશે. આ સિવાય નૌસેનાની કમાન લેફ્ટિનેન્ટ કમાન્ડર સુને ફોગાટ, સેનાની ટુકડીની કમાન મેજર વિકાસ સાંગવાન અને વાયુસેનાની કમાન સ્કવોડ્રન લીડર એ બેરવાલ સંભાળશે.
Delhi | Preparations underway for the national flag hoisting ceremony at Red Fort later today on the occasion of India's 75th #IndependenceDay pic.twitter.com/mxsWuf8lTi
— ANI (@ANI) August 15, 2021
75મા સ્વતંત્ર દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8મી વખત ત્રિરંગો લહેરાવશે
આજે ધ્વજવંદન કરીને પ્રધાનમંત્રી પ્રજાજોગ સંદેશો આપશે. આ પર્વ નિમિત્તે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવશે. અમદાવાદના સાબરમતિ આશ્રમથી આઝાદી અમૃત મહોત્સવ શરૂ થશે. આ સમારોહ 15 ઓગસ્ટ 2023 સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં ગોલ્ડ મેડલ મેળવનાર નીરજ ચોપડા પણ હાજર રહેશે.
આ વખતે આત્મનિર્ભર ભારત થીમ પર ઉજવણી કરાશે
દેશભરમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ થઈ છે. 75માં સ્વંતત્રતા દિવસને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસનું આયોજન જૂનાગઢમાં કરાયું છે. આ સમયે CM વિજય રૂપાણી ધ્વજારોહણ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહેશે. રાજ્યના મંત્રીઓ અલગ-અલગ જિલ્લામાં ઉજવણી કરશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વડોદરામાં હાજરી આપશે.