બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 7500 tricolors were distributed by Bollywood star Neil Nitish
Kishor
Last Updated: 11:23 PM, 13 August 2022
દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી મોદીના આહવાન અનુસાર 13 થી 15 ઓગષ્ટ દરમ્યાન હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું ત્યારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે બોલીવુડ સ્ટાર નીલ નિતિશના હસ્તે ૭૫૦૦ તિરંગાનુ વિતરણ કરવામા આવ્યુ હતું. આ તકે કલેકટર, એસપી, ડીડીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.
૭૫૦૦ તિરંગાનું વિતરણ કરાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની શરૂઆત સ્વરૂપે ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે જિલ્લાના સુપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે મંદિરના પટાગણમા ગામે ગામના હરિભક્તો માટે ૭૫૦૦ તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન નીલ નિતિશ મુકેશ-બોલીવુડ ફિલ્મસ્ટાર તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા. વધુમાં તેમના હસ્તે હરિભકતોને તિરગા વિતરણ કરવામાં આવ્યું હતું.
દાદાના દર્શન થકી ધન્યતા અનુભવી
આ કાર્યક્રમમા ધારાસભ્ય સૌરભ પટેલ, આત્મારામ પરમાર, કલેકટર, એસ પી, ડીડીઓ સહિતના અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા જયારે કષ્ટભંજન હનુમાનજી મંદિરના સંતો દ્વારા બોલીવુડ સ્ટાર તેમજ ઉપસ્થિત મહેમાનોનુ સ્વાગત કર્યું હતું. આ અવસરે બોલીવુડ સ્ટાર નીલ નિતિશે જણાવ્યું હતું કે આજે મારા પરીવાર સાથે દાદાના દર્શને આવી દાદાના દર્શન થયા છે જેથી હું ધન્યતા અનુભવી રહ્યો છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગાના સ્લોગન નીચે આજે સમગ્ર દેશમાં રાષ્ટ્ર ભાવના જોવા મળી છે. તેમ અંતમાં ઉમેર્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners