વડોદરા / ડભોઇમાં 7 શ્રમિકોના મોત: સરકાર દ્વારા 4-4 લાખ રૂપિયાની સહાય જાહેર

7 workers death at Dabhoi Darshan hotel

વડોદરાના ડભોઈની હોટલ દર્શન હોટલમાં 7 શ્રમિકોના મોત આ મામલે મુખ્યમંત્રી રાહત નિધી ફંડમાંથી સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાય જાહેર કરાઈ છે. મહત્વનુ છે કે, હોટલમાં ગેસ ગળતરના કારણે 7 શ્રમિકોના મોત થયા છે. શ્રમિકોના મોત થતા હોટલ માલિક પણ ફરાર છે. આ મામલે સીએમ રૂપાણી દ્વારા હોટલ માલિક સામે કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ