બદલીઓ / સરકારના વાણિજ્યિક વિભાગના 7 ઉચ્ચ અધિકારીઓની બદલી; આ ગુજરાત કેડરના IAS અધિકારી જશે વોશિંગટન

7 top central officials of economic and commerce department transferred

મોદી સરકારે તેમના 7 ઉચ્ચ અધિકારીઓની બદલી કરી છે. આ અધિકારીઓમાં ગુજરાત કેડરના 1996ની બેચના IAS અધિકારી રાજીવ ટોપનોનો પણ સમાવેશ થાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ