થશે અપશુકન / ઘરમાં તાજમહલ સહિત આવી તસવીરો હોય તો તરત કાઢી નાંખજો, બેડલક લાવશે ભયંકર સમસ્યાઓ

7 things not to keep at home vastu for your home prosperity money vastu tips

ઘરના કન્સ્ટ્રક્શનથી લઇને ડેકોરેશન સુધી વાસ્તુ શાસ્ત્રમાં ઘણી એવી વાતો જણાવવામાં આવી છે, જેનાથી માણસની સુખ-સમૃદ્ધીનું સીધુ કનેક્શન છે. વાસ્તુ મુજબ, ઘણી ચીજ વસ્તુઓને ઘરમાં રાખવી અપશુકન માનવામાં આવે છે. ઘરમાં રાખવામાં આવેલી આ વસ્તુઓને માણસના બેડ લક સાથે જોડવામાં આવે છે. આ ઘરમાં નકારાત્મક ઉર્જા લઇને આવે છે. આવો તમને આજે એવી ચીજ વસ્તુઓ અંગે જણાવીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ