કોરોના / લૉકડાઉનમાં વ્યસનીઓની હાલત એવી થઈ કે મનોચિકિત્સકોએ લખવો પડ્યો CMને પત્ર

7 psychiatrists of gujarat wrote a letter to the cm vijay rupani

બેકાબૂ બનેલા કોરોના વાયરસના સંક્રમણની ગતિ અટકાવવા માટે સમગ્ર દેશમાં ત્રીજી વખત લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લૉકડાઉનને કારણે તમામ ધંધા-રોજગાર બંધ પડ્યા છે અને મોટાભાગના લોકો ઘરમાં જ પુરાઇ રહેવા માટે મજબૂર બન્યા છે. ત્યારે હવે સૌથી વધુ સ્થિતિ ખરાબ બની હોય તો તે છે વ્યસન કરતા લોકોની. આ અંગે એક કાઉન્સેલિંગ કરી તારણ કાઢવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ