ઉત્તરપ્રદેશ / વૈષ્ણોદેવી દર્શન કરીને પરત ફરી રહેલા શ્રધ્ધાળુઓને નડ્યો અકસ્માત, 7ના મોત

7 people killed as bus mows down sleeping pilgrims in Bulandshahr

ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક દર્દનાક કિસ્સો જોવા મળ્યો છે. સડક કિનારે સૂતેલા શ્રદ્ધાળુઓને બસે કચડી નાંખ્યા હતા. આ ઘટનામાં સાત શ્રદ્ધાળુઓના મોત નીપજ્યાં હતા.વૈષ્ણોદેવી દર્શન કરીને શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ