દાહોદ /  ધાર્મિક પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગનો મામલો, ભુલવણ ગામે વધુ 3ના મોત થતાં મૃતાંક 7 પર પહોંચ્યો

7 people died Food poisoning Bhulvan village Devgadh Bariya dahod

દાહોદના ભુલવણ ગામમાં ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ થયેલા ફૂડ પોઈઝનિંગ કેસમાં મૃતાંક વધતાં આરોગ્યતંત્ર દોડતું થયું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ