કર્ણાટક / કરૂણાંતિકા: ભારે વરસાદને કારણે કર્ણાટકના બેલાગવીમાં મકાન ધરાશાયી, દુર્ઘટનામાં 7 લોકોના કરૂણ મોત

7 killed as building collapses

કર્ણાટકના બેલાગાવીમાં ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થઈ ગયું. આ દુર્ઘટનામાં કુલ 7 લોકોના મોત થયા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી બસવ રાજ બોમ્મઈએ મૃતકોના પરિવારને 5-5 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ