આફત / સૌરાષ્ટ્રમાં 6748 લોકોનું સ્થળાંતર, પંજાબથી NDRF ટીમો બોલાવાઈ, 159 રસ્તાઓ બંધ, આવતીકાલે સ્કૂલો બંધ

6748 evacuated in Saurashtra, NDRF teams called from Punjab, 159 roads closed, schools closed tomorrow

જામનગરના ગ્રામ્ય પંથકમાં તબાહી સર્જતા વરસાદે છેલ્લા 24 કલાકમાં 20 ઈંચથી વધુ પાણી ધરબી દેતા ખાના-ખરાબીની સ્થિતિ.સડક- ,રેલ માર્ગ પ્રભાવિત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ