સાચવજો / કાંકરિયા કાર્નિવલમાં પહેલા જ દિવસે આટલા બાળકો માતા પિતાથી વિખુટા પડ્યા

62 child missing on Kankaria carnival 2019 first day

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા ગઇ કાલથી આગામી ૩૧ ડિસે., ર૦૧૯ સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલનો ભપકાદાર પ્રારંભ કરાયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રૂ.૧૦પ૦ કરોડના કામોનું લોકાર્પણ કરીને કાર્નિવલને લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. કાંકરિયા કાર્નિવલના ગઇ કાલના પ્રથમ દિવસે આશરે ત્રણ લાખ લોકો ઊમટ્યા હતા. હકડેઠઠ ભરાયેલી જનમેદનીમાં બાળકો મા-બાપથી વિખૂટાં પડવાની ઘટના પણ બની હતી એટલે કાર્નિવલમાં બાળકોને સાચવવાની અપીલ તંત્ર દ્વારા કરાઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ