6 મનપાના પરિણામ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ હાર સ્વીકારી છે. તેમણે કહ્યું કે, જનતાના જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી. અપેક્ષા કરતા વિપરીત પરિણામ આવ્યા. શહેરી વિસ્તારમાં સંગઠન મજબૂત કરવા પ્રયાસ કરીશું.
6 મનપાના પરિણામ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ હાર સ્વીકારી છે. તેમણે કહ્યું કે, જનતાના જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી. અપેક્ષા કરતા વિપરીત પરિણામ આવ્યા. શહેરી વિસ્તારમાં સંગઠન મજબૂત કરવા પ્રયાસ કરીશું.
પોરબંદર લોકસભા બેઠક પર મનસુખ માંડવિયાએ કહ્યું કે હું બહુ એડવાન્સ કહેવા નથી માંગતો પરંતુ લોકો યાદ કરશે કે એક લોકપ્રતિનિધિ તરીકે મનસુખ માંડવિયાએ કેટલો જવાબદારીપૂર્વકનો વ્યવહાર કર્યો હતો.
પોરબંદર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે લલિત વસોયાએ કહ્યું કે પાંચ વર્ષમાં પોરબંદરની જનતાના પ્રશ્નોનો કોઇ ઉકેલ આવ્યો નથી, તમામ વર્ગો ભાજપથી નારાજ છે
જો કોઈ કારણસર તમારું એર કંડિશનર ઠંડુ નથી થતું, તો ચિંતા કરવાની જરૂર નથી. એવું જરૂરી નથી કે તમારે દરેક વખતે મિકેનિકને બોલાવવો જ પડે. તમારા AC ના ઠંડક માટે આ ચાર મોટા કારણો હોઈ શકે છે.
હાલમાં ગુરુ મેષ રાશિમાં છે પરંતુ 1મેના રોજ ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જેનાથી કુબેર યોગ બનશે. જેથી ત્રણ રાશિના જાતકોનો ભાગ્યોદય થશે તેમ જ્યોતિષનું કહેવુ છે
Peanuts With Beer: તમે કોઈ મોટા શહેરમાં હોવ કે નાના શહેરમાં, બારમાં જતાની સાથે જ તમારી સામે સૌથી પહેલા કોમ્પ્લીમેન્ટ્રી ચખના માટે સોલ્ટેડ મગફળી મુકવામાં આવે છે. હવે સવાલ એ ઉઠે છે કે બારમાં મગફળી જ કેમ આપવામાં આવે છે?