માઠા સમાચાર / શુક્રવારની સવારે આવ્યા ગોઝારા સમાચાર: અમદાવાદમાં 2 પરિવારોનો સામૂહિક આપઘાત, 6 જણાના જીવ ગયા

6 person family commit mass suicide in Ahmedabad

અમદાવાદમાં એક જ પરિવારના 6 વ્યક્તિના આપઘાતની ખબરથી અરેરાટી ફેલાઈ ગઈ છે. વટવામાં એક જ પરિવારના 6 વ્યક્તિનો આપઘાત સામે આવ્યો છે. વટવામાં પ્રયોશા રેસિડન્સીમાં બે સગા ભાઈઓએ પોતાના ચાર બાળકો સાથે આપઘાત કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ